તુવેર અને મસૂર

બિન-ઉત્પાદક મોઝેક

PPSMV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાઓ પર આછાં અને ઘાટાં લીલા રંગની મોઝેક ભાત દેખાય છે.
  • છોડ ફૂલો અને શીંગો વગર બરછટ વધે છે.

માં પણ મળી શકે છે


તુવેર અને મસૂર

લક્ષણો

રોગના પ્રારંભિક તબક્કામાં, કુમળા પાંદડાની નસો આછા લીલા રંગની બને છે. જે વધુ વધતા આછાં અને ઘાટાં લીલા રંગની મોઝેક ભાત વિકસાવે છે. છોડની ગુચ્છાદાર વૃદ્ધિ થાય છે અને તેના પર ફૂલો અથવા શીંગો ઉત્પન્ન થતી નથી. પાંદડાનું કદ ઘટે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

લણણી પછી અસરગ્રસ્ત છોડના બધા અવશેષોને દૂર કરો. પ્રારંભિક તબક્કામાં, વધુ રોગ ફેલાતો અટકાવવા, તમારે ચેપગ્રસ્ત છોડને જડમૂળથી ઉખેડી અને તેનો નાશ કરવો જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જીવાતને મારવા માટે, તમે એક લિટર પાણી દીઠ 1 મિલી કેલથેન જેવા એકરીસાઈડ્સ નો ઉપયોગ કરી શકો.

તે શાના કારણે થયું?

આ વાયરસ એરીઓફીડ જીવાણુઓ દ્વારા ફેલાય છે. જયારે તુવેર સાથે આંતરપાક તરીકે બાજરી અથવા જુવારની વાવણી કરવામાં આવે, ત્યારે ચેપનું જોખમ વધે છે. ગરમ અને શુષ્ક સમયમાં, લક્ષણો ઘટે છે.


નિવારક પગલાં

  • અતિ સૂક્ષ્મ જીવાતને નિયંત્રણ માં રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો