કાળા ટપકાં અને બળવું

મગફળી

કાળા ટપકાં અને બળવું

Leptosphaerulina arachidicola

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાની ટોચ પર મોટા V-આકારના બળવાના નિશાન ઉત્પન્ન થવા.
  • પાંદડાની ઉપરની સપાટી પર નાના (1 મીમી કરતાં પણ નાના) કદના કાળા રંગના ટપકાં નિર્માણ થવા.

માં પણ મળી શકે છે

1 પાક

કાળા ટપકાં અને બળવું

મગફળી

લક્ષણો

જમીનની નજીક આવેલ પાંદડાની નીચેની સપાટી પર સુકાયેલ નાના ટપકાં તરીકે આ રોગનો પ્રારંભિક તબક્કો જોઈ શકાય છે. ટપકાં અસંખ્ય અને સોયના કાણાં જેટલા નાના હોય છે. જયારે પાંદડાનો V-આકારનો ભાગ(સામાન્ય રીતે કિનારી તરફે) નાશ પામે અને તેની પાસેનો ભાગ પીળા રંગનો બને ત્યારે તે બાળવાનું શરુ કરે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પ્રતીકરક્ષમ જાતોની રોપણી કરો.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા નિવારક પગલાં સાથે ઉપલબ્ધ જૈવિક સારવારનો સંકલિત અભિગમ અપનાવો. પાંદડાં પર નિર્માણ થતા અન્ય રોગનું નિયંત્રણ કરી શકે તેવા ક્લોરોથેલોનીલ જેવા ફુગનાશકો લાગુ કરો. જો અન્ય કોઈ રોગ ન હોય તો રક્ષણાત્મક ફુગનાશકનો ઉપયોગ કરો.

તે શાના કારણે થયું?

મગફળીના અવશેષોમાં ટકી રહેતી લેપટોસ્ફેરુલિના એરેચીડીકોલા ફૂગ ના કારણે નુકસાન નિર્માણ થાય છે અને પવન દ્વારા તેનો ફેલાવો થાય છે. પાંદડાની સુકાયેલ કોશિકાઓમાં સ્યૂડોથેશિયા નિર્માણ છે. ઝાકળના અંત ભાગે અને વરસાદની શરૂઆતમાં રોગના કણોનો ફેલાવો મહત્તમ હોય છે.


નિવારક પગલાં

  • વહેલા વાવેતર અને પાકની ફેરબદલીની આદત રાખો.
  • પરોપજીવીનો વધારો અને ફેલાવો થતો ઓછો કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો