Fusarium/Pythium/Rhizoctonia complex
ફૂગ
5 mins to read
જયારે છોડનો બહારનો ફરતેનો ભાગ કરમાવાનું શરુ કરે છે ત્યારે રોગના પ્રારંભિક લક્ષણો જોવા મળે છે, ત્યારબાદ કોશિકાઓ પીળી પડી અને સુકાય છે જેનાથી છોડનો નાશ થાય છે. પીળાશનો રોગ જમીનમાં વધુ પડતી ભીનાશના કારણે મૂળની આસપાસ હવાના ઘટાડાથી નિર્માણ થાય છે. આ જ સંદર્ભમાં, તમાકુના મૂળ નબળા પાડવાના કારણે પીળાશનો રોગ નિર્માણ કરતા પરોપજીવી તેમાં દાખલ થાય છે અથવા છોડની પ્રતીકરક્ષમતા ઘટાડે છે.
ભૂમીજન્ય પરોપજીવી સામે પ્રતીકરક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરો.
પીળાશના રોગનું રાસાયણિક પ્રક્રિયાથી નિયંત્રણ કરી શકાતું નથી અને તે પાણી પૂરી પાડવાની ખોટી પદ્ધતિ અને જમીનમાં વધુ પડતા પાણીના કારણે નિર્માણ થાય છે.
તમાકુનો છોડ ઓછા પ્રમાણમાં O2 અને વધુ પ્રમાણમાં રહેલ CO2 પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય છે. અને વધુ પડતો ભેજ, ઓક્સિજનની ઉણપ અને વધુ પડતું તાપમાનમાં તેની મૂળ પ્રણાલીનો નાશ કરે છે. તમાકુના મૂળનો નાશ થતાં તેમાં પીળાશનો રોગ દાખલ કરતા ફ્યુસિરિયમ એસપીપી, ર્હીઝોકટોનીયા સોલાની, પાયથિયમ એસપીપી, વગેરે પરોપજીવી સહેલાયથી દાખલ થાય છે.