Healthy
અન્ય
ખાતર અને સંતુલિત પોષકતત્વો આપો. મોસમમાં પાકને વધારે પાણી આપશો નહી. ચેપગ્રસ્ત છોડને સ્પર્શ કર્યા પછી તંદુરસ્ત છોડને સ્પર્શ કરશો નહીં. ખેતરની આજુબાજુમાં વિવિધ પ્રકારના છોડની સંખ્યા જાળવી રાખો. જો ઉપદ્રવ સામે ઉપચાર કરતા હોવ તો, એવા વિશિષ્ટ ઉત્પાદનોનો ઉપયોગ કરો કે જે ફાયદાકારક જંતુઓને અસર કરે નહી. વિકાસના તબક્કા દરમિયાન યોગ્ય સમયે રોગગ્રસ્ત પાંદડા, ફળ અથવા શાખાઓને વીણીને દૂર કરો. લણણી પછી, છોડ અને તેના કચરાને સાફ કરો અને તેને ભેગો કરી બાળી નાખો. જીવાતો અને રોગના ઉપચાર સમયે, જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જ્યાં સુધી નિવારક પગલાં લેવામાં આવે અને છોડ તથા પાકને જરૂરી પોષક તત્વો આપવામાં આવે ત્યાં સુધી કોઈ રાસાયણિક નિયંત્રણની જરૂર પડતી નથી!
.
.
.