કઠોળ

Phaseolus vulgaris


પાણી આપવું
મધ્યવર્તી

ખેતી
સીધું વાવેતર

લણણી
40 - 60 દિવસો

મજૂર
ઓછું

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5.5 - 6

તાપમાન
18°C - 29°C

ફળદ્રુપતા
ઓછું


કઠોળ

પરિચય

ફણસી(ફ્રેંચ બીન્સ, લીલા બીન્સ) એ ભારતની શાકભાજીઓમાં સૌથી વધારે લોકપ્રિય અને વવાતી શાકભાજી છે. લીલી અર્ધપાકેલી શીંગો શાકભાજી તરીકે રાંધવામાં અને ખાવામાં આવે છે. અર્ધપાકેલી શીંગોને તાજી શીંગો તરીકે, થીજવીને અથવા કેનમાં ભરીને વેચી શકાય છે. તે કઠોળનો મહત્વનો પાક પણ છે જે ચણા અને વટાણા કરતાં વધારે વળતરની ક્ષમતા વાળો છે.

સલાહકાર

કાળજી

કાળજી

3-4 દિવસમાં ફણસીનાં વાલના અંકુર નીકળે છે તેને 45 દિવસ પછી ફૂલ આવવાનું શરૂ થાય છે. ઘાસનું નિંદામણ બી વાવ્યા પછી 20-25 દિવસે અને 40-45 દિવસે કરવું જોઈએ. પાક દરેક નિંદામણ પછી પાકને માટીથી સમારવો જોઈએ થાંભલા પ્રકારના વેલા કેન ફ્રેમ અથવા લાકડીઓ જે દોરીઓથી જાડાયેલી છે તેના આધારથી સારો વિકાસ પામે છે.

માટી

સારી બીજ વાવણીની જમીન પૂરતા ભેજવાળી અને નિંદામણ તથા છોડના કચરાથી મુક્ત હોવી જોઈએ. એસિડવાળી જમીનને વાવણી પહેલાં ચુનાથી તૈયાર કરવી જોઈએ. જમીનને તૈયાર કરવા માટે પાવર ટીલર કે પાવડાથી જમીનને 2-3 વખત ખેડવી જોઈએ છેલ્લી ખેડ વખતે સમારથી વાવણી માટે જમીનને તૈયાર કરવી જોઈએ.

વાતાવરણ

છોડના યોગ્ય વિકાસ માટે આદર્શ તાપમાન 10-27 ° સે.છે 30 ° સે. થી, વધારે તાપમાન ફૂલો ખરી જવાની ગંભીર સમસ્યા છે અને 5° સે. થી નીચેના તાપમાનમાં વિકસતી શીંગો અને ડાળીઓને નુકશાન થઈ શકે છે.

સંભવિત રોગો

કઠોળ

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!


કઠોળ

Phaseolus vulgaris

કઠોળ

પ્લાન્ટિક્સ એપની સાથે તંદુરસ્ત પાક અને વિપુલ ઉપજ મેળવો!

પરિચય

ફણસી(ફ્રેંચ બીન્સ, લીલા બીન્સ) એ ભારતની શાકભાજીઓમાં સૌથી વધારે લોકપ્રિય અને વવાતી શાકભાજી છે. લીલી અર્ધપાકેલી શીંગો શાકભાજી તરીકે રાંધવામાં અને ખાવામાં આવે છે. અર્ધપાકેલી શીંગોને તાજી શીંગો તરીકે, થીજવીને અથવા કેનમાં ભરીને વેચી શકાય છે. તે કઠોળનો મહત્વનો પાક પણ છે જે ચણા અને વટાણા કરતાં વધારે વળતરની ક્ષમતા વાળો છે.

મહત્વની હકીકતો

પાણી આપવું
મધ્યવર્તી

ખેતી
સીધું વાવેતર

લણણી
40 - 60 દિવસો

મજૂર
ઓછું

સૂર્યપ્રકાશ
સંપૂર્ણ સૂર્ય

પીએચ મૂલ્ય
5.5 - 6

તાપમાન
18°C - 29°C

ફળદ્રુપતા
ઓછું

કઠોળ

પ્લાન્ટિક્સમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે બધું જાણો!

સલાહકાર

કાળજી

કાળજી

3-4 દિવસમાં ફણસીનાં વાલના અંકુર નીકળે છે તેને 45 દિવસ પછી ફૂલ આવવાનું શરૂ થાય છે. ઘાસનું નિંદામણ બી વાવ્યા પછી 20-25 દિવસે અને 40-45 દિવસે કરવું જોઈએ. પાક દરેક નિંદામણ પછી પાકને માટીથી સમારવો જોઈએ થાંભલા પ્રકારના વેલા કેન ફ્રેમ અથવા લાકડીઓ જે દોરીઓથી જાડાયેલી છે તેના આધારથી સારો વિકાસ પામે છે.

માટી

સારી બીજ વાવણીની જમીન પૂરતા ભેજવાળી અને નિંદામણ તથા છોડના કચરાથી મુક્ત હોવી જોઈએ. એસિડવાળી જમીનને વાવણી પહેલાં ચુનાથી તૈયાર કરવી જોઈએ. જમીનને તૈયાર કરવા માટે પાવર ટીલર કે પાવડાથી જમીનને 2-3 વખત ખેડવી જોઈએ છેલ્લી ખેડ વખતે સમારથી વાવણી માટે જમીનને તૈયાર કરવી જોઈએ.

વાતાવરણ

છોડના યોગ્ય વિકાસ માટે આદર્શ તાપમાન 10-27 ° સે.છે 30 ° સે. થી, વધારે તાપમાન ફૂલો ખરી જવાની ગંભીર સમસ્યા છે અને 5° સે. થી નીચેના તાપમાનમાં વિકસતી શીંગો અને ડાળીઓને નુકશાન થઈ શકે છે.

સંભવિત રોગો